Technology, Politics, and Folk Literature

કુંડલિની જાગ્રત પછીનો અનુભવ

અધ્યાત્મ

“મારા કાનમાં સતત નાદ ચાલે છે એટલે વિષય બહારની વાત હોય તો મારે પ્રયાસ સાથે સાંભળવું પડે છે. વિષયને અનુલક્ષીને વાત થતી હોય તો તમે ધીમે બોલો તોપણ હું સાંભળી શકું છું. આ નાદથી દૂરદર્શનની સિદ્ધિ ત્રણ માસમાં પ્રાપ્ત થાય છે, પણ એ સિદ્ધિ નકામી છે કારણ કે પછી કોઈનું દુઃખ તત્કાળ નજરમાં આવે છે ત્યારે તેને દૂર કરવાનો ઉપાય કરવામાં અહીં ભીડ ખૂબ થાય. સિદ્ધિ એવી આવે છે કે જ્યાં નજર પડે ત્યાં જ્ઞાન થાય.”

~ સ્વામીશ્રી સદાશિવ