સારા ભાષાંતરના ગુણ
સારા ભાષાંતરમાં નીચેના ગુણ હોવા જોઈએ:
ગિરની વાતો
ગિરનારનાં પગથિયાં પર ઢબ ઢબ લાકડીઓ ટેકા લેતી આવતી હતી. નાનાં છોકરાંને તેડીને બે મજૂરણો ચડી આવતી હતી. એમના બોલ મોતી જેવા વીણી શકાતાં હતાં. એક ડોસીનો બોલ પકડાયો: “શું કરું બાઈ? ગાંડી થઇ જાઉં તો મલક ઠેકડી કરશે કે હારીને ગાંડી થઇ ગઈ. એટલે જ રોજ ડુંગરા ચડવા-ઊતરવા રિયા.”
એ સાદ કોઈ સાંભળે છે કે?
સોળ વર્ષ પહેલાં બાબુ રવીન્દ્રનાથ ઠાકુરે અવાજ ઉઠાવેલો કે રાજદ્વારી રમતો ને પ્રપંચો મૂકી દો. દેશનાયકો, ગામડાં સજીવન કરો, ઠેર ઠેર મેળા ભરો, ઉજાણીઓ કરો,રામાયણ-મહાભારતનો રસ પાવા માંડો. જન્મભૂમિ આજે નાની નાની નદીઓને કિનારે ઊભી ઊભી ગારાનાં ઝૂંપડામાં જૂથની અંદરથી ડોકિયાં કરતી કરતી નાસેલાં સંતાનોને બોલાવે છે. એ સાદ કોઈ સાંભળે છે કે?
સવારામ બાપા રચિત તિથિ અથવા ગગન ગઢ રમવા હાલો
ક્યાંક સનમાનમાં ચરણ વંદન કરે, ક્યાંક સનમાનમાં વેદવાણી.