રમણ મહર્ષિ અને વાંદરા
રમણ મહર્ષિ પાસે વાંદરા પ્રેમથી આવતા. તેમની સાથે એવો ઘરોબો ધરાવતા કે મહર્ષિ તેમની સાથે વાતચીત કરી સમસ્યાઓ ઉકેલતા ! તેમને વાંદરાના વર્તન વિષે સારું એવું જ્ઞાન હતું. મહર્ષિ કહેતા કે “વાંદરામાં રાજા હોય છે. તેની વચ્ચે યુદ્ધ અને શાંતિ પણ થાય છે. જો કોઈ વાંદરો મનુષ્યોની સંગતમાં રહી પાછો આવે, તો તેને સાધારણ રીતે ટોળામાં પાછો સ્વીકારવામાં આવતો નથી.” મહર્ષિ પાસે આવનારાં વાંદરાને નાત બહાર મુકાતા નહીં. વાંદરાના જુદા જુદા દળોમાં ઝઘડા ઉત્પન્ન થઈ જતાં ત્યારે ન્યાય માટે તેઓ મહર્ષિ પાસે આવતા. તેઓ બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી પછી અંદરઅંદર પાછો મનમેળ કરાવી દેતાં.
Fun SQL Pt. 1
I’d like to meet a woman with varied interests, curious about the world, comfortable expressing her likes and dislikes (I hate struggling to guess), delighting in her ability to fascinate a man and in being loved tenderly, who values joy, truth, beauty and justice more than “success”–so we can share bouts of intense, passionately kind awareness of each other, alternating with tolerant warmth while we’re absorbed in other aspects of life. - Richard M. Stallman, My former Personal Ad
પ્રાણની ગતિ ઓછી કરવા વિષે
પ્રાણવાયુનો આરોહ અને અવરોહ બાર આંગળ ચાલે છે, ૫રંતુ યોગાભ્યાસવડે તેમાંથી એક આંગળ ઓછો કરવાથી તે યેગાભ્યાસીને નિષ્કામતા પ્રાપ્ત થાય છે. બે આંગળ ઓછો કરવાથી આનંદપ્રાપ્તિ, ત્રણ આંગળ ઓછો કરવાથી કાવ્યસ્ફૂર્તિ, ચાર આંગળ ઓછો કરવાથી વાચાસિદ્ધિ, પાંચ આંગળ ઓછો કરવાથી દૂર દૃષ્ટિ, છ આંગળ ઓછો કરવાથી આકાશગમન-શક્તિ, સાત આંગળ ઓછો કરવાથી શીઘ્ર વેગપ્રાપ્તિ, આઠ આંગળ ઓછો કરવાથી અષ્ટસિદ્ધિની પ્રાપ્તિ, નવ આંગળ ઓછો કરવાથી નવે નિધિની પ્રાપ્તિ, દસ આંગળ ઓછો કરવાથી દસ અવસ્થાની પ્રાપ્તિ, અગીઆર આંગળ ઓછો કરવાથી છાયાનિવૃત્તિની પ્રાપ્તિ અને બાર આંગળ ઓછો કરવાંથી હંસગતિ અને કૈવલ્યપદની પ્રાપ્તિ થાય છે.
Hello World App in Qt 6.x
In this article, we are going to build a simple hello world application using Qt.
Getting Started with Qt 6.x
In this article, we are going to install Qt and create the sample Qt application on a GNU/Linux Debian system.
શ્રીમોટા સાધના પ્રસંગ
અવધૂતજી શ્રીમોટાને આખી રાત વડલાની એક ડાળ ઉપર બેસાડતા અને ત્યાં બેસીને તેઓ ઈશ્વરસ્મરણ કરે એવું તેમણે ગેઠવ્યું હતું. અવધૂતજીએ શ્રીમોટાને કહેલું કે તારે જાગતા રહીને ઈશ્વરનું નામ લેવાનું છે. ઈશ્વરનું નામ લેતાં ઝોકું આવી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખજે. શ્રીમોટા તો અવધૂતજીને પ્રણામ કરીને ઈશ્વરસ્મરણ કરવા ડાળ ઉપર જઈને બેસે.
જીવનચરિત્ર ઉપર શ્રી અરવિંદનો વિચાર
શ્રી અરવિંદના જીવનકાળ દરમિયાન એક મિત્રે તેમને પોતાનું જીવનચરિત્ર લખવા સૂચન કર્યું હતું: આ સૂચન સાંભળી શ્રી અરવિંદે બહુ સૂચક જવાબ આપ્યો હતો. તેઓએ કહ્યું હતું કે તેમનું જીવન કહ્યું કહી શકાય તેમ નથી. જે કહી શકાય તેવું છે તે સૌ જાણે છે. બાકી તો તેઓનું જીવન અગાધ ઊંડાણમાં ચાલ્યું ગયું છે. સપાટી પર તો હવે માત્ર શૂન્ય રહ્યું છે. સતત વહેતા નદીના પ્રવાહનું ચરિત્ર શી રીતે લખી શકાય ? દરિયાની સપાટી પર ક્ષણે ક્ષણે ઊઠતાં મોજાંઓનું આલેખન શી રીતે થઈ શકે?
You Are Using Old Technology
viewpoint may be largely unrelated to its usefulness. Many if not most of the software we use is probably obsolete according to the latest design criteria. Most users could probably care less if the internals of the operating system they use is obsolete. They are rightly more interested in its performance and capabilities at the user level. - Ken Thompson, The Tanenbaum-Torvalds Debate
On Elixir Pt. 4
We are continuing our journey with composite data types, and in this article, we briefly touch on the next composite data type: Tuples.